શિલાજીત ગમી
શિલાજીત ગમી એક પ્રીમિયમ આયુર્વેદિક સપ્લીમેન્ટ છે, જે શિલાજીત, કાળી મસલી, અશ્વગંધા અને આદુના શક્તિશાળી મિશ્રણથી બનાવવામાં આવ્યું છે. આ પ્રાકૃતિક જડીબૂટીઓ શરીરની તાકાત, ઊર્જા અને શક્તિ(સ્ટેમિના) વધારવા માટે જાણીતી છે. શિલાજીત એક પ્રાચીન આયુર્વેદિક ઘટક છે, જે શરીરની ઊર્જા અને ઉત્સાહ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. કાળી મસલી અને અશ્વગંધા શક્તિ (સ્ટેમિના) વધારવામાં, મસલ્સ મજબૂત બનાવવા અને તણાવ ઘટાડવામાં સહાયક છે, જ્યારે આદુ પાચનશક્તિ સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે. આ સ્વાદિષ્ટ ઇમલી ફ્લેવરવાળી ગમી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, અને દરરોજ લેવામા સરળ પણ છે. શિલાજીત ગમીને તમારી દૈનિક આરોગ્ય સંભાળની રુટિનમાં સામેલ કરો અને વધુ ઊર્જાવાન અને તંદુરસ્ત જીવન જીવો!
શિલાજીત સાથે તમારી ઊર્જા વધારો
સક્રિય ઘટકો :
શિલાજીત, બ્લેક મુસલી, અશ્વગંધા, ઇમલી
ઉપયોગ કરવાની રીત :
એક ગમી ભોજન પછી દિવસમાં બે વખત લો. નિર્ધારિત માત્રાથી વધુ સેવન ન કરો.
મુખ્ય ફાયદાઓ
શક્તિ અને સ્ટેમિના વધારશે.
ઊર્જા સ્તરને વધારશે.
રોગપ્રતિકારક શક્તિ વધારશે.
તણાવ અને ચિંતાને ઘટાડશે.
ટેસ્ટોસ્ટેરોન અને પરફોર્મન્સમાં વધારો.
સ્વાદિષ્ટ અને
Reviews
There are no reviews yet.