બોસ્વેલીયા વેજિટેરિયન કેપ્સુલ એક આયુર્વેદિક ઔષધી છે જે ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણોથી ભરપુર છે. તે સાંધાનો દુખાવો, સોજો અને બીજી બીમારીઓના આયુર્વેદિક ઇલાજ તરીકે ઉપયોગી છે. બોસ્વેલીયા તેના ઔષધીય અને સોજો દુર કરવાના ગુણોને કારણે તે સાંધાના હલન ચલનને પીડામુક્ત બનાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.







Reviews
There are no reviews yet.